શ્રી નાથજીદાદાનો ૩૯૩મો શ્રાધ્ધ ઉત્સવ
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે કુદરતી સૌંદર્યથી ભરપૂર તુહી રામ પ્યારે રામના નાદથી ગુંજતી તેમજ ૧૨ જીવાત્માઓ ની ચેતન સમાધિ આવેલ છે તેવી સંતશ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંતશ્રી ચત્રભુજદાસજી મહારાજ (ઉપવાસીબાપુ) ની તપોભૂમિ શ્રી દાણીધારધામ માં શ્રી નાથજીદાદાનો ૩૯૩મો શ્રાધ્ધ ઉત્સવ સં.૨૦૭૫ ભાદરવા વદ-૪ (ચોથનું શ્રાધ્ધ) બુધવાર તા. ૧૮/૦૯/૨૦૧૯ ના શુભ દિને ભવ્યાતિભવ્ય ઉજવવાનું આયોજન કરેલ છે. તો આ પાવન પ્રસંગે સમસ્ત સેવકગણ તેમજ ધર્મપ્રિય ભાવિક ભક્તોને સહકુટુંબ મિત્રમંડળ સહિત પધારવા નિમંત્રણ પાઠવીએ છીએ.
🌹 નિમંત્રક 🌹
શ્રી સુખદેવદાસજીબાપુ ગુરૂશ્રી ઉપવાસીબાપુ
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ & શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ
મુ.દાણીધારધામ, પોસ્ટ મુળીલા તા.કાલાવડ (શીતળા) જી.જામનગર.
E-mail: danidhardham@gmail.com
Web: shrinathjidada.wordprees.com
Jay siyaram
Jay nathji dada
Jay ho danidhar dham
Jay nathjidada
Jay gurudev